આ ત્રણ રાશિઓ પરથી દૂર થઈ જશે શનિનો પ્રકોપ, કિસ્મતના દ્વાર ખૂલી જશે

આ ત્રણ રાશિઓ પરથી દૂર થઈ જશે શનિનો પ્રકોપ, કિસ્મતના દ્વાર ખૂલી જશે

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યારે કોઈ ગ્રહ એક રાશિને છોડીને બીજી રાશિમાં સ્થાન પરિવર્તન કરે અને આ પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે. વર્ષ 2019 પૂર્ણ થવામાં છે અને નવા વર્ષે 2020માં આવવાને કેટલાક દિવસ બાકી છે. 2020માં ગ્રહોની સ્થિતિમાં કોઈ મોટા ફેરબદલ થવાના છે.

વર્ષ 2020ના શરૂઆતના દિવસોમાં શનિ પોતાની રાશિ બદલશે. શનિ 24 જાન્યુઆરી 2020માં ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિનું આ રાશિ પરિવર્તન વર્ષ 2020માં કેટલીક રાશિઓ પરથી શનિની અશુભ છાયા હટી જવાની છે અને કેટલીક રાશિ પર આનો પ્રકોપ રહેશે આઓ જાણીએ.

ધનુ રાશિ
શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. વર્ષ 2020માં શનિ ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આવામાં ધનુ રાશિવાળાની બીજા ચરણની સાઢેસાતી ખતમ થઈ જશે. ત્રીજા ચરણની સાઢેસાતી ઉતરી જશે. આનાથી ધનુ રાશિવાળાની પરેશાનીઓ ઓછી થશે.

વૃશ્ચિક રાશિ
શનિનું મકર રાશિમાં આવવાથી વૃશ્ચિક રાશિવાળા પર હવે શનિની ત્રાંસી નજર નહી રહે. વર્ષ 2020માં તેમને કેટલાક સારા સમાચાર મળશે.

વૃષભ રાશિ
શનિનું મકર રાશિમાં આ રાશિ શનિ ઢૈય્યાની અસર સાવ ખતમ કરી નાખશે. તમને સારા સમાચાર મળશે. સમજો તમારો ખરાબ સમય ગયો. તમને જોઈતી મદદ મળી જશે અટકેલા કામ થઈ જશે. 

કન્યા રાશિ
આ રાશિ પર શનિ ઢૈય્યા સમાપ્ત થઈ જશે. આ જ કારણે તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળી જશે.