રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીઓ તમાલપત્રથી બનેલો આ ઉકાળો

રોગ પ્રતિકારક શક્તિ વધારવા પીઓ તમાલપત્રથી બનેલો આ ઉકાળો

ખાસ કરીને શરદી-ઉધરસ થવા પર લોકો ઉકાળો પીવે છે. તો આજે અમે તમારે કાઢો કેવી રીતે બનાવાય… હાલ કોરોનાને કારણે લોકોને શરદી ઉધરસને લઇને પરેશાન રહે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે કાઢો બનાવી શકાય.

બનાવવાની રીત

સૌ પ્રથમ આદુ, તજ, લવિંગ, કાળામરી અને તુલસીના પાનને પીસી લો. હવે પાણીને ગરમ કરો અને તેને ગરમ કરવા મુકીને તેમા તમાલપત્ર અને પીસેલા મસાલા ઉમેરી લો. આ વચ્ચે તેમા ગોળ ઉમેરી લો. અને ધીમી આંચ પર 5 મિનિટ પર પકાવી દો. તે બાદ 2 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો. હવે આ કાવાને ગાળી લો. તૈયાર છે ઇમ્યુનીટિ બૂસ્ટર કાવો..