ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ : આજથી અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટેની 950 બેડ હોસ્પિટલ શરૂ, તમામ ટેસ્ટ પણ થશે
- હોસ્પિટલમાં સીટી સ્કેન ઉપરાંત તમામ પ્રકારના ટેસ્ટ થશે. 200થી વધુ મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ ફરજ બજાવશે
- હોસ્પિટલમાં 8 એમ્બ્યુલન્સ, 2 મોબાઇલ લેબોરેટરી વાનની સુવિધા પણ મળશે, જેમાં ટેસ્ટ કરાવી શકાશે
જીએમડીસી ખાતે ડીઆરડીઓ દ્વારા બનાવાયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ કુલ 950 બેડની છે, જેમાંથી 250 આઈસીયુ બેડ છે.
નિરીક્ષણઃ
કોવિડ વોર્ડઃ
વ્હિલચેરઃ
રિસેપ્શન એરિયાઃ
રજિસ્ટ્રેશનઃ
મોબાઇલ લેબની સુવિધાઃ
અન્ય સુવિધાઓઃ
( Source – Divyabhaskar )